સભાનતા મા એવું કોઈ કાર્ય સંભવ નથી કે અકસ્માત, બીમારી કે કોઈનું અહિત સર્જાય, કુદરત બધુજ બેલેન્સ રાખે ઍ મનુષ્ય ને સમજાય છે. બધુજ નિરંતર બદલાય તો દુઃખ અને સુખ આવે એમા પણ માણસ શાંતિ અને પ્રગતિ કરી શકે છે. આરંભ અને અંત તો એક ક્રિયા યુગો યુગો થી ચાલે છે, વિકાર મુક્ત મનુષ્ય ખુદ અને વિશ્વ ને સાથ આપે છે હંમેશા. ભવતુ સર્વ મંગલમ. સાધૂ સાધૂ સાધૂ.
ORIGINAL COMMENT